________________
42)24) પરમાત્માના શરીરને પણ ‘અશાતા ભોગવવી પડી
કંપની આગ તમારા ઘરમાં પણ આજે નાની
મોટી આગ લગાડી જ રહે છે. ઘરમાં દિવસમાં વૈષનો(2) ગુસ્સાનો એકાદ ભડકો તો થઈ જતો જ હશે ! ભલે પછી પુરુષ
કરે, સ્ત્રી કરે કે યુવાન પુત્ર કરે ! આ વૈષની આગ ઘણાં નુકસાન કરે છે. તેમાં મુખ્ય તો
- પ્રેમનો નાશ. - વિનયનો નાશ - વિશ્વાસનો નાશ. - સંપત્તિનો નાશ.
હા, જે ઘરમાં દ્વેષની આગ સળગતી રહે છે તે ઘરમાં લક્ષ્મીદેવી નથી રહેતી. એ ચાલી જાય છે.
ત્રીજો છે મોહનો અગ્નિ ! મોહનો આ મંત્ર છે કદ અને મમ્ “હું અને મારું !'
રાત ને દિવસ, ગામમાં ને વનમાં, ઘરમાં ને દુકાને, મંદિરમાં ને ઉપાશ્રયમાં સર્વત્ર આ મહામંત્રનું રટણ કરતાં ભટકી રહ્યો છે. અનાદિકાળથી ભટકી રહ્યો છે. બળી રહ્યો છે. આ મંત્રના પ્રભાવથી તેની દિવ્ય દૃષ્ટિ બિડાઈ ગઈ છે. તે મોક્ષમાર્ગ જોઈ શકતો નથી.
‘ગદમનો અગ્નિ જેવા તેવો નથી. જલદી બુઝાય તેવો નથી. એવી જ રીતે “મમત્વને અગ્નિ પણ જલદી ઓલવાય એવો નથી. હા, આ બંને અગ્નિને ઓલવવાના ઉપાય છે, પરંતુ મારે આ મોહાગ્નિ બુઝાવી દેવો છે.' એવો દઢ સંકલ્પ તો કરવો જ પડે.
હું” અને “મારું'ની જે મિથ્યા કલ્પનાઓ છે તેનાથી મુક્ત થવું પડે. હું શ્રીમંત નથી. હું રૂપવાન નથી. હું પિતા નથી. હું માતા નથી. હું
ત્રણ અગ્નિ કયા? રાગ-દ્રષ-મોહ ૦ ૧૨૩