________________
(૧૪૧)
અમદાવાદ
તા. ૨૫-૬-૯૮ મકરન્દભાઈ,
દસ પંદર દિવસમાં, વરસાદ મોળો પડે પછી, જોગ થાય તો મને પણ છે જ કે તમારી સાથે અને શીલચંદ્રસૂરિજી સાથે એક બે દિવસનું ઉપનિષદ ગોઠવું. હમણાં, સારનાથથી કૃષ્ણપાદના શહિદુલ્લાહ અને બાગચીનાં સંપાદનોની ઝેરોક્સ મગાવી તેને આધારે તેની, તેલ્લોપાદ અને વિનયશ્રીની ગીતરચનાઓની પાઠશુદ્ધિ પાછળ લાગ્યો છું. કેટલીક ગૂંચો ઉકલી જાય છે. “ઉદ્દેશ'માં પ્રકાશિત તમારી કવિતા સંબંધે : જૈન પરંપરાગત મહાવીરચરિત્ર અનુસાર મહાવીરે આગળનો ભાગ ઢાંકવા ખભે લટકાવેલ કપડું પણ અંતે ત્યજી દીધું હતું.
હ, ભાયાણીના નમસ્કાર
૧. “ઉદેશ' (માસિક), જૂન ૧૯૯૮, તંત્રી : રમણલાલ જોશી. ૨૧૪
" (અગિ, ૪ હદ, સાચી જવા પામી
છે
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org