________________
(૬૪)
અમદાવાદ
તા. ૧૧-૮-૯૪ મકરન્દભાઈ,
“અબોલા'ની બીજી કથાવાળો લેખ–ઉમેરા સાથે – આજે રમણભાઈનો માણસ આવીને લઈ ગયો છે. બાકીના હફતા પણ “ઉદ્દેશ'માં પ્રકાશિત કરશે એમ તમને જણાવ્યું હોવાનું રમણભાઈએ મને કહ્યું છે.
આ સાથે Way of the Sufi માંથી ગુજ.સા.અકાદમીના મહામાત્ર ડૉ. હસુ યાજ્ઞિકે બે પાનાંની નકલ કરાવી મને મોકલી છે તે, તમને રસ પડશે જાણી, બીડી છે. સૌ કુશળ હશો.
હ. ભાયાણીના નમસ્કાર “કવિતામાં તમારી રચના વાંચી, મેં તમને મોકલેલ “નિહિત ગુહાયા પણ તેમાં આવ્યું છે.
૧. પરિશિષ્ટમાં જુઓ. સેતુબંધ
૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org