________________
(૬૩)
અમદાવાદ
તા. ૨૪–૭–૯૪ મકરન્દભાઈ,
હર્ષદભાઈએ પત્ર પહોંચાડ્યો. ઉમેરો આમેજ કરી લઈશ. મને સંદર્ભ મળી ગયો તેનો લાભ લેખને મળ્યો ! કદંબને લગતું એક પત્તે મેં લખી રાખેલું તે વરસાદને લીધે ટપાલમાં નાખવું રહી ગયું તે આજે મોકલ્યું છે. “અબોલા રાણી'નો પહેલો લેખ “ઉદેશ'ના ઓગસ્ટના અંકમાં પ્રકાશિત થશે. બીજો લેખ હું આજકાલ જોઈ જઈશ. જો રમણભાઈને ઉદ્દેશ'ના પછીના અંકમાં તે લેવાનું ન અનુકૂળ હોય તો પછી ફાર્બસ સ. રૈમાસિકના આગામી અંકમાં તે આપીએ. તમારો નિર્ણય જણાવશો. હાલ એટલું.
હ ભાયાણીના નમસ્કાર
૯૪
સેતુબંધ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only