________________
(૬૨)
તા. ૨૩–૭–૯૪
નંદિગ્રામ આત્મીય ભાઈ,
તમારું પતું મળ્યું અને તરત જ સાથેનું લખાણ ઊછળી પડ્યું. યોગ્ય લાગે તો સૂચવ્યું છે તે જગ્યાએ ઉમેરો કરશો.
અત્યારે હર્ષદ ત્યાં આવવા નીકળે છે એટલે તેની સાથે લખાણ મોકલું
પછી નિરાંતે લખીશ. તમારી ચીવટ, ચોપ અને ચોક્સાઈ વિષે શું
લખું?
ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો સુધારવા વિનતિ.
– મકરન્દ
સેતુબંધ
૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org