________________
શિલ્પકાર
ફરહાદ હતા.
શીરીન પાછળ પાગલ બનનાર ચીની વેલીની ખાતર વૃક્ષ કરમાઈ ગયાં, પણ હું તેા વૃક્ષને ખાતર કરમાનાર વેલી છું. મારી જોડ રેાશન, તું કૃષ્ણદીવાની રાધાથી જ શેાધી શકીશ. રાશન, પેલુ” તારું ગીત ! '
,
‘સાંવરા અજહું ન આયે। ! એજ ને? મલિકા, એનાથીય એક સુંદર ગીત કહું. પેલી ગેારી ગારી રાધા બિચારી રાહ જોતી થાકેલી ને પછી ગાતી હતી—
દરશન બિન દુખન લાગે નૈન, જસે તુમ મિઠ્ઠુરે મેરે પ્રભુજી, કહું ન પાચેા ચૈન...દર્શન... હુમરી ઉરિયાં હોરી ખેલનકી,
સિતારાએ સુંદર સ્વરથી એ ગીતપંક્તિ ઉપાડી. શાંત રાત્રિમાં ગાનારના કંઠની મીઠાશે આર મીઠાશ પૂરી. એણે ગાયન પૂરું કરતાં કહ્યુઃ
.
પિય માસે મિલિકે બિછુરી ગયા હૈા; પિય હુમરે હમ પિયકી પ્યારી,
પિય ીથ અંતર પરી ગયા રી. દર્શન ખિન દુખન લાગે તેન,
મલિકા, રાધાના પ્રેમ અજોડ હતા. એણે તેા વિયેાગને પેાતાના બનાવ્યા હતા. એ તેા કહેતી, કે સ્ત્રી તૈા સ`સારમાં બાંધવા તે બંધાવા આવે છે. કાઈ ને બાંધી ન શકે તેા છેવટે એ પેાતે તે અધનમાં બંધાવાની જ છે. ધન એ જ એનું આભૂષણુ ! ખીજા આભૂષણ તે શાભાનાં.’
<
રાશન, આડી વાત મૂકી દે! મને મારા શેરના ક સમાચાર આપ ! '
Jain Education International
ખુલબુલનું રુદન : ૨૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org