________________
માણસ ગુલામીને બંધન ગણે છે, પોતે છૂટવા માગે છે; ને બીજાને બાંધવા માગે છે. આ કેમ બને ? લેવાનો ને દેવાનો ગજ જુદો ન ચાલે. તમે પ્રેમ ચાહતા હો, તો તમે પ્રેમ આપો. તમે મુક્તિ ચાહતા હો, તો બીજાને મુક્તિ આપો.
આમ અંતરમાંથી પોકારો આવ્યા કરે છે : પૃથ્વીને પ્રેરક બનવાના, સૂતેલાને જગાડવાના.
જેવો આપણો જીવ એવો બીજાનો % ૩૩
—
—
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org