________________
ત્યાંની દુનિયા હસી પડી ! ગર્ભમાં રહેલા આત્માએ વિચાર્યું :
“માતાનો પુત્ર તરફ કેવો અજબ પ્રેમ છે ! એમાં દુઃખ એને સુખ લાગે છે ! મૃત્યુ એને જીવન લાગે છે ! સંસારમાં માતાની સેવાથી મોટો કોઈ ધર્મ નથી. માતાને સુખ ઊપજશે એમ હું કરીશ.”
માતાપિતાની જીવિત અવસ્થામાં પ્રવજ્યા ન લેવાનો નિર્ધાર કર્યો. માતૃદેવો ભવ ! સંસારનો એ પહેલો પાઠ !
માતૃદેવો ભવ ર૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org