________________
વણઆપ્યું ન લેવું. કોઈની પાસે લેવરાવવું નહિ. કોઈને એવા કામમાં સહાય કે ટેકો ન આપવો.
૪થું મહાવ્રત : મૈથુન : સર્વ પ્રકારના બ્રહ્મચર્યનું પાલન, વારંવાર સ્ત્રી વિશે વાત ન કરવી. સ્ત્રીનાં અંગ ન જોવાં. પહેલાંનો સ્ત્રી-પરિચય યાદ ન કરવો. એ જ રીતે સ્ત્રીએ પણ સાવધ રહેવું. અન્નપાનમાં મર્યાદા રાખવી. કામોદ્દીપક અન્નપાન ન લેવું.
૫મું મહાવ્રત : અપરિગ્રહ : તમામ પ્રકારના પરિગ્રહનો ત્યાગ, આસક્તિ એ જ પરિગ્રહ છે. એ છોડવી. કાન, આંખ, ચામડી, જીભ વગેરે ઇંદ્રિયોને વિષય તરફ જતી રોકવી અશક્ય છે, પણ તેમાં આસક્તિ એ વ્રતભંગ રૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
૧૭૬ ૫ ભગવાન મહાવીર
www.jainelibrary.org