________________
મોક્ષ વિશેનો ભ્રમ દૂર કરતાં તેઓએ કહ્યું : - “તું માને છે કે જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે, તો તે અનંત પણ હોવો જોઈએ, પણ તે ખોટું છે. અનાદિ હોય તે અનંત હોય જ એવો કોઈ નિયમ નથી. સોનું ખાણમાં અનાદિ કાળથી માટી સાથે મળેલું છે, એટલે શું અનંત કાળ સુધી એ માટી સાથે મળેલું રહેશે ? ના, ના અગ્નિ આદિના સંયોગથી તે શુદ્ધ થઈ શકે છે એમ જ આત્માનું સમજવું.”
અગિયારમા પંડિતનો ભ્રમ પણ દૂર થયો, ને એય બીજાની જેમ ભગવાનનો શિષ્ય થઈ રહ્યો. એના પાંચસો શિષ્યો પણ ગુરુને અનુસર્યા.
૧૭૦ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org