________________
ગઈ ! ન જાણે હવા સાથે એ ચાલી ગયા, ન જાણે પવન સાથે એ પગ કરી ગયા, ન જાણે વંટોળ સાથે એ વેગ કરી ગયા કે, કંઈ પત્તો ન લાગ્યો !
નિરાશ થયેલા સમુદાયે એ વિદાયભૂમિ પર એક જલનવાણ ગાળ્યું, ને ત્યાં સહુ વસી ગયાં. એમનાં પગલાંની ત્યાં અનુકૃતિ દોરી એને પુષ્પ ચઢાવવા લાગ્યા. એકઠા થઈને એમના સ્વભાવની મધુરતાની વાતો કરવા લાગ્યા.
સહુ કહે : અમને શ્રદ્ધા છે, અમારો સ્વામી એક દિવસ આંહીં જરૂ૨ આવશે, અમને ભેટશે, અમને પંપાળશે, અમને તારશે. એનું સ્નેહભીનું હૃદય
અમારી વેદના સહી નહિ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org