________________
શત્રુને સંહારતાં જીતીશ, તો પૃથ્વીનું રાજ મળશે. યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધ !
યુદ્ધ વિનાનું જીવન નથી !
જીવન જ પોતે યુદ્ધ છે!'
આ સૂરોએ બધાંનાં ગ્લાનિભર્યાં દિલોને ઠીક ઠીક બહેલાવ્યાં. તક્ષશિલાની શેરીઓ યુદ્ધની લોહી-તરસી બૂમોથી ગાજી રહી.
Jain Education International
For Private & Personal Use Only
જાગતો યુદ્ધનાદ ૨ ૧૨૧
www.jainelibrary.org