SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. અમરત્વનો આસ્વાદ ણસ પરમાત્માની નાની આવૃત્તિ છે. એ પોતાના સુખદુ:ખનો સર્જક શું છે. એનો વિચાર જ એના ઉચ્ચાર અને આચારને આકાર આપે છે. એનું ચરિત્રનિર્માણ એના જ વિચારનું પરિણામ છે. આપણે માનવ છીએ. આપણે શું વિચારવું એ વિચારવાનું છે. હું ચેતના શક્તિ છું. શક્તિ અવિનાશી છે. શક્તિનો નાશ નથી. શક્તિ ત્રણે કાળમાં શક્તિ જ રહે છે. મારા આ દેહની સ્થિતિના કારણે એમાં ભરતી કે ઓટ આવે. ઉત્સાહ કે હતાશા આવે. શરીર નિર્બળ કે સબળ લાગે પણ આ બધા આ મારામાં થતા ફેરફારો છે. પુદ્ગલ એટલે પુરાવું અને ગળવું. આ શરીર પુદ્ગલના પરમાણુઓનું બન્યું છે. મારા જ વિચારભાવોથી તૈયાર થયેલું મારું જ આ છે સર્જન છે. આપણે જે કંઈ વિચારીએ છીએ તે છું. ધીરે ધીરે આપણી ભાષામાં અને આચરણમાં આકાર લે છે. વિચાર બીજ પ૬ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy