SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ભૂલને કેમ સુધારવી ? શિયાના એક રાજાને સુંદર, • ૫ દેખાવડો રાજકુમાર છે પણ એ છે જરાક કૂબડો છે. રાજાએ મોટા મોટા છે વૈદોને બોલાવ્યા, ખૂબ દવાઓ કરી, પણ ૧ અંતે સૌને લાગ્યું કે આ ખૂંધ મટાડી શકાય છે તેવી નથી. એવામાં એક શિલ્પી આવ્યો. એણે કહ્યું “હું મટાડી દઉં.” રાજકુમારના જેવું જ આબેહૂબ છે. એના જેવું જ સુંદર ઊંચું પૂતળું બનાવ્યું; મોટું, આકાર બધું જ જાણે જીવંત { રાજકુમાર. પણ જરાક ફેરફાર હતો. આ પૂતળું ટટ્ટાર ઊભું હતું. શિલ્પીએ રાજાને હું કહ્યું : રાજકુમારે માત્ર એટલું જ કરવાનું છે કે રોજ આ પૂતળાની સામે દસ મિનિટ બડ ઊભા રહે અને વિચાર કરે : આ મારું પૂતળું છે, આની સામે બરાબર ટટ્ટાર હું કેમ ઊભો ન રહું ? રાજકુમાર રોજ દસ મિનિટ પૂતળા આગળ ટટ્ટાર ઊભો રહેવા પ્રયત્ન કરે છે અને અંદર ને અંદર, મનોમન પ્રયત્ન કરે. ૨૬ જાનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy