SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International 38<++++ ૩૧. પૂર્ણાષ્ટક (૪) जागर्ति ज्ञानदृष्टिश्चेत् तृष्णाकृष्णाहिजाङ्गुली । पूर्णानन्दस्य तत् किं स्याद् दैन्यवृश्चिकवेदना || ત્, ચિત્ અને આનંદનો અનુભવ સ કરનાર આત્મા આજે જગતમાં અસત્, અજ્ઞાન અને દુ:ખનો અનુભવ કરી રહ્યો છે એનું કારણ શું છે ? સ્વરૂપનું વિસ્મરણ થયું છે. સ્વરૂપનું વિસ્મરણ એ જ દુ:ખ અને સ્વરૂપનું સ્મરણ એ જ સુખ. આ શ્લોક સ્વરૂપનું સ્મરણ કરાવે છે. તું કોણ છો ? પૂર્ણાનન્દ છો. પણ તું મદિરાના નશામાં આવી ગયો છે અને તારો સ્વભાવ, તારું ઘર, બધું જ ભૂલી ગયો છે. તારો નશો ઊતરી જાય તો તને ખબર પડે કે તું કોણ છો. એક વાર એક ખાનદાન ઘરનો, સુખી ઘરનો છોકરો ગાડીમાં આવતો હતો. એ કાબૂ ખોઈ બેઠો. ગાડી અથડાઈ અને એ ઊછળીને ખાડામાં પડ્યો. ભાગ્યયોગે કાંઈ ખાસ વાગ્યું નહિ. ખાડામાં પડ્યો પણ ૩૧૨ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy