SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. કર્મના કાનૂનમાં તમારો ફાળો શો ? વિશ્વમાં આપણું સ્થાન ક્યાં છે છે તેની ખબર ન પડે તો આપણી જાત સાથે સંબંધ કેમ બાંધી શકીએ ? જ લાગણી, અહમ્, નામ, શરીર – ? દેહભાવમાંથી બંધાયેલ આપણા “હું'થી પેલી પાર જોવાની આપણી દૃષ્ટિ વિશાળ બની ન હોય તો આપણા “સ્વ'નો અનુભવ શું કરવાની નજીક પણ કેમ આવી શકીશું ? ધ્યાનની પ્રક્રિયા દ્વારા આપણા વાસ્તવિક “સ્વ”ની નજીક આવી શકીએ. આ મંજિલ પર પહોંચ્યા પછી જ આપણી અમરતાનું આપણને ભાન થાય છે. આ શું અનુભવના અભાવમાં આપણા જીવનનો કોઈ સંગીન પાયો નંખાતો નથી. ધ્યાનનું ધ્યેય છે સુખના મૂળ સુધી જવાનું. જ્યાં ભયને કોઈ અવકાશ નથી, જ્યાં પ્રકાશવંત જીવન જ ઝબકે છે, ત્યાં આપણી સાથેનો આ રીતે સંબંધ બંધાય. છે. આ અનુભવ દ્વારા આપણને એ સમજાય છે ” કે “હું” હતો, “હું છું” અને “હું” ૨૭૦ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy