SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. ધર્મરત્ન 3 , લ્યવાન હીરો સોનાની વીંટીમાં જ . શોભે. પિત્તળ તેને માટે અપાત્ર છે, છું તેમ આપણું મન સુવર્ણ જેવું શુદ્ધ હોય તો એ જ ધર્મરત્ન એમાં શોભે. માટે ધર્મરત્ન થી પ્રાપ્ત કરવા પહેલાં પાત્રતા કેળવો. આપણું છે. મન સંયમવિહોણું હોય તો એ અપાત્ર ગણાય. તો પ્રશ્ન ઉદ્ભવે છે કે, શું આપણે અપાત્ર છીએ ? ના, આપણે આ દુનિયામાં છે કદાચ અપાત્ર ન પણ હોઈએ, પણ - જ્ઞાનીની દુનિયામાં પ્રવેશવા માટે તો મહાપુરુષોએ ચીંધેલી પાત્રતા મેળવવી પડશે છે જ; કારણ કે દુનિયાની દૃષ્ટિએ પાત્ર બનેલો માણસ ઘણી વાર જ્ઞાનીઓની દૃષ્ટિએ અપાત્ર પણ ઠરે છે; અને પાત્રતા મેળવવા ફરીથી એકડો ઘૂંટવો પડે. આત્મિક પાત્રતા સત્તાથી, વૈભવની વિપુલતાથી કે છે ધનથી નથી મળતી, આત્મિક પાત્રતા વાસનાના વિજયથી, સત્સમાગમથી, ગર્વના નાશથી અને યોગ્ય વચનના વ્યવહારથી મળે છે; અને આ વસ્તુઓનો આધાર ૨૩૬ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy