SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. આંતરવૈભવ 1 જા નુષ્ય અને પશુને પારખવાની રીત - જુદી છે. પશુની કિંમત એના બાહ્ય દેખાવથી, એની ઉમ્મરથી, એની દૂધ આપવાની શક્તિથી થાય છે. પણ મનુષ્યની P કિંમત બહારથી નહિ પણ એના આંતરિક જીવનનાં મૂલ્યોથી, એના વિચાર, ઉચ્ચાર અને આચારથી થાય છે. કપડાં અને ડિગ્રી ઉપરથી માણસનું છેમાપ નથી નીકળતું. જેને આંતરિક દર્શન નથી એ માણસ જેમ જેમ ડિગ્રીઓ મેળવતો જાય, બહારનાં કપડાં કે વેષ “ બદલતો જાય તેમ તેમ છલનાનું પ્રતીક ૪ બનતો જાય છે. એનાથી સમાજને અવર્ણનીય નુકસાન થાય છે. વૈભવ બે પ્રકારના છે : બાહ્ય અને આંતરિક. કેટલાક માણસોને એક જ વૈભવ જ દેખાય છે પણ જે ચિંતનની નજીક છે, વિકાસક્રમમાં આગળ વધેલા છે; જેમની અભીપ્સા ઉચ્ચ પ્રકારની છે એમને બીજા પ્રકારનો વૈભવ પણ દેખાય છે. પહેલો ૧૪ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy