SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. દિવ્યદૃષ્ટિ + सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति-१खस्य नाशाय સુત્રોચ્ચ હેતર ! तथापि दुःखं न विनाशभेति सुखं न વચાર મને સ્થિરત્વમ્ // - ધે સોની રોજની પ્રવૃત્તિ દુઃખના નાશ માટે અને સુખની પ્રાપ્તિ માટે છે, છતાં દુઃખનો નાશ થતો નથી અને સુખ સદા ટકતું નથી. જ ભયની છાયા આજે સર્વત્ર ભય છે. ભય વિનાનો માણસ વિરલ દેખાય છે. માનવજાત જાણે ભયના સાગરમાં ડૂબી રહી છે, અને હવામાં પણ ભયનો ફફડાટ છે. મુખથી જે ઘણા કહે છે : “અમારે કોની બીક છે ? અમે તો નિર્ભય છીએ.” પણ એ તો વાચા બોલે છે. હૃદય શું કહે છે ? હૃદય એમ કહી શકે ખરું કે, મને કોઈનોય ભય છે નથી ? વાચા જ્યારે અભયની વાણી ઉચ્ચારતી હોય છે, ત્યારે પણ હૃદય તો બૂ ધ્રુજતું હોય છે, અને ભયના ઓળા જોતું * હોય છે. હવે તો જાગો ! - ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy