SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. માનવતાનાં સોપાન - अप्पा चेव दमेअब्बो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सुही होइ असिं लोए परत्थ य ।। –ઉત્તરાધ્યયન સૂત્રમ્ [પોતાના આત્માને જ દમવો જોઈએ, એને રાગ અને દ્વેષમાંથી ઉપશાત્ત કરવો જોઈએ, કેમ કે બાકી બધાના જય થઈ શકે – આત્મા જ ખરેખર દુર્જય છે. દાત્ત આત્મા જ આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે.]. છે, નવભવ એ એક એવું સ્થાન છે કે બૂ ના એને એક છેડે પશતા અને બીજે છેડે દેવત્વ. માણસ વિવેકપૂર્વક પ્રસ્થાન કરે તો એ દેવ બને અને વિવેક ભૂલે તો એ છું પશુ ! માણસ પશુતા ભણી ન લપસી જાય, છે. એ માટે જીવનદ્રષ્ટાઓએ માનવતાનાં અમુક સોપાન નિશ્ચિત કર્યો છે. માણસ જાગૃતિપૂર્વક એ સોપાને ચઢે તો એ સોપાન " દ્વારા પ્રકાશને પામી શકે. સોપાન એટલે પગથિયાં. સોપાન આ કોનાં ? માનવતાનાં, પશુતાનાં નહિ, છ પશુતાનાં સોપાન ન હોય, એનો તો ખાડો હવે તો જાગો ! ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy