SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. પાપભીરુતા-૧ 1 ધ મરત્ન પ્રકરણનું છઠ્ઠું સોપાન તે ૧ પાપભીરુતા. નિર્ભય બનો અને બીક હું પણ રાખો – એવા બે વિરોધાત્મક ભાવ આમાં દેખાય છે; પણ એ જરૂરી છે. જેમ માણસે બળવંત પોતાના સંયમ પ્રત્યે રાખવાની છે પણ જગત પ્રત્યે તો કોમળતા જ દાખવવાની છે, તેમ આમાં છે. નિર્ભય બનો, ડરો નહિ પણ એમાં છે નફટાઈ ન આવે એ જોજો. ન્યાય માર્ગનો ત્યાગ, સદાચારનો ત્યાગ એ તો નિર્ભયતાને નામે છેવટે ધર્મનો ત્યાગ બની જાય છે. આપણને જે ભીરુતા કેળવવાનું કહ્યું શું છે તે પાપભીરુતા છે. પાપનું કામ કરતાં ડરવું. અંદરથી માણસના મને – આત્માએ એવા આંચકા જગાવવા જોઈએ કે જેથી કોઈ ખરાબ કામ એનાથી થઈ શકે જ નહિ; મન કરવા દે જ નહિ. ખરાબ કામના પ્રલોભનના સંજોગો તો કદાચ આવશે છતાં “એ મારાથી નહિ થાય” એમ » આત્મા ત્યારે બોલી ઊઠશે. આપણે તો ખોટું * કરવું નહિ અને સારું કર્યા વગર રહેવું ધર્મરત્નનાં અજવાળાં જ ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy