SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯. ધ્યેયદષ્ટિ છે. ધર્મરૂપી રત્નને મેળવવા માટે આ એકવીસ ગુણ કેળવવા પડે છે. છે અનધિકારી પાસે જો વસ્તુ આવે તો તે વસ્તુ અને તેને મેળવનાર–બેઉ નિંદાય છે. ધર્મરત્નને પામનાર ધર્મી, ગુણશીલ હોવો _જરૂરી છે. યોગ્યતા વગરનો માણસ પોતાને ન ધર્મ કહેવડાવે તો એ ધર્મ શબ્દને લજવે છું છે. લબ્ધલક્ષ–યોગ્યતાની પરાકાષ્ઠા એટલે ધર્મ આત્મા. લાયકાત હોય તો ધર્મી બની શકાય; પ્રથમ ધર્મી કહેવડાવી, પછી લાયકાત કેળવવી મુશ્કેલ છે. પ્રથમ માણસ આવશ્યક ગુણોથી સંપન્ન હોવો જોઈએ. જે આત્મા આગળના વીસ ગુણો સમજી ગયો છે અને જીવનમાં આચરે છે એ લબ્ધલક્ષ છે. માનવજીવનનો હેતુ શો ? આપણું જીવનલક્ષ્ય શું ? હોય, શેય અને ઉપાદેય; છોડવા લાયક, વિચારવા લાયક અને આચરવા લાયક હોય છે. ગમતું હોય છતાં જે છોડવા લાયક હોય તે છોડતાં શીખવું જોઈએ. મા સમજે છે કે દીકરીનું સ્થાન ૨૦૨ - ધર્મરત્નનાં અજવાળાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy