SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. જીવનમાં સુપક્ષતા [ આત્માનો પક્ષ જો અનુકૂળ હોય ” એ તો ધર્મ આચરવામાં અને ઉત્સાહ મળે છે. પક્ષ એટલે સ્નેહીઓ, સ્વજનો અને આસપાસના લોકો. જીવનના દરેક ક્ષેત્રમાં ” માણસ પ્રયત્નશીલ, પ્રવૃત્તિશીલ હોય તો તેના પ્રોત્સાહનથી એનામાં ઉત્સાહ વધી 9 જાય છે. દુનિયાના દરેક ક્ષેત્રમાં માનવીને છે પ્રેરણા, ઉત્સાહ જોઈએ છે અને તેને એ 8 મળે પણ છે. વિશ્વમાં કહેનારા અને પૂછનારા { ઘણા મળે છે પણ ધર્મને માટે ઉત્સાહ આપનારા આજે નથી દેખાતા. પરિણામે જ સિનેમા અને નાટકના સ્થાન કરતાંય 8. ધર્મસ્થાનને ઘણા લોકો હલકું ગણે છે. પ્રશ્ન થાય છે કે માણસના વિચારો આવા કેમ થયા ? આજે મનનો રાગ એટલો વધી ગયો છે કે માણસ વિરાગને ભૂલી ગયો છે. જ્યાં જ સુધી ધર્મનાં મૂલ્યાંકનો આપણને બરાબર હjડ સમજાય નહીં, ત્યાં સુધી તેની ખરી રુચિ પણ જાગે નહીં. આમ ધર્મની બાબતમાં ૧૫૬ ક ધર્મરત્નનાં અજવાળાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy