SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ 30. માધ્યસ્થનું માધુર્ય , ર્મનો યોગ્ય અધિકારી માણસ બુદ્ધિમાં માધ્યસ્થ અને દૃષ્ટિમાં સૌમ્યતા દાખવે. એનો સ્વભાવ જડ ન જ હોય. એવા માણસને જ્યાં વાળવો હોય ત્યાં વાળી શકાય. જેનામાં રાગદ્વેષની તીવ્રતા ન હોય તે માણસ સરળતાથી વસ્તુને – ભાવને ગ્રહણ કરી શકે. આજે લોકોમાં માધ્યસ્થભાવ નથી એટલે પોતાની ખોટી આ વાતને નકામા વળગી રહે છે ને છોડવા તૈયાર થતા નથી. ઊલટું તેઓ એમ માને { છે કે પોતે જે કરે છે, એ જ સાચું છે અને પોતે ધર્મમાં વિશ્વાસવાળો છે. પણ આવો માણસ ભૂલે છે કે કોઈ આ પણ વસ્તુને આકાર આપવો હોય તો એ - વસ્તુ નરમ હોવી જોઈએ. માટી સૂકી હોય * ને આકાર આપો તો તેમાં તરડ પડી જાય. છે. જો માટી નરમ, ભીની, આદ્ર, કોમળ હોય જ તો એને યોગ્ય આકાર આપી શકાય. આ જ પ્રમાણે, જેના જીવનમાં માધ્યસ્થભાવ નથી, છે તેવો માણસ મિથ્યાત્વમાંથી ઊંચે નથી આવી શકતો; પણ જેના સ્વભાવમાં જે સગુણો ૧૩૨ - ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy