SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. દાક્ષિણ્યમયી દાનભાવના ટા દાક્ષિણ્યવાન આત્મા કેવો હોય એ R. આપણે જોઈ રહ્યા છીએ. પોતાના હું કુટુંબને માટે તો પશુપંખી પણ પ્રયત્ન કરે છે છે. આને માટે સુગરીનો માળો જુઓ : એની ગૂંથણી જોઈને ભલભલા કલાકારો છે પણ સ્તબ્ધ થઈ જાય છે. પશુ-પંખી આ જે બધું જ કરે છે અને કેટલીક વાર તો છે માનવી કરતાં પણ સારી રીતે કરે છે. પશુપંખીની, એના કુટુંબ પ્રત્યેની જવાબદારી તો જુઓ. સારસની જોડી એક બીજા પ્રત્યે કેવી સ્નેહાળ હોય છે ! " માણસમાં આવી વફાદારી છે ખરી ? પોતાનાં બાળકો સ્ત્રીને છોડી પુરુષો આજે ક્લબોમાં રખડે છે. પણ પંખીની જવાબદારી એટલે પૂરી જવાબદારી. એ બીજાને માટે : તાપ, શ્રમ, દુ:ખ સહીને સાથે રહે છે. 0 માનવી આજે પંખી જેટલુંય કરે છે ખરો ? સંસારના સુંદર દાંપત્ય-જીવન માટે સુગરીના માળા તરફ કે સારસની જોડલી છે તરફ નજર કરવી જોઈએ. એ એકબીજા ખાતર ઝૂરીને પ્રાણ દઈ દે છે. ભગવાનના ધર્મરત્નનાં અજવાળાં - ૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy