SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ખીલતી ઉષાનું સોહામણું પ્રભાત, બાળકનું નિર્દોષ હાસ્ય, તાજું ગુલાબનું ફૂલ – આ બધાં માનવીને આહ્લાદ આપે છે; પણ અનુભવ કહે છે કે આ વાત અર્ધ સત્ય છે. મન જો પ્રસન્ન ન હોય તો આ બધી સુંદર વસ્તુઓ જેટલો શોક આપે છે, એટલો શોક આપવા સંસારની કદરૂપી વસ્તુઓ પણ અસમર્થ હોય છે ! ܀ ૨૭૨. હાનિ કોને ? દર વસ્તુઓને વિકારી દૃષ્ટિએ જોવાથી સુંદર વસ્તુઓ અસુંદર નહિ થાય; પણ તમારાં નયનો અને તમારું માનસ તો જરૂર અસુંદર થશે ! સુંદરતા કરતાં તને પોતાને હાનિ વિશેષ છે, નિર્મળતાને ખોઈ બેઠેલાં નયનો નિર્બળતા સિવાય શું મેળવે છે ? સું ܀ ૨૭૩. વિકાસ મળને પાણીની ઉપર આવવા માટે કીચડનો સંગ છોડવો જ પડે, તેમ કે મોક્ષ પામવાની ઇચ્છાવાળા સાધકને પણ મોહના કીચડમાંથી બહાર નીકળવું જ રહ્યું. મોહમાં મગ્ન રહેવું ને વિકાસ સાધવો એ બે એક સાથે કેમ બને ? Jain Education International ܀ ૨૭૪. અન્વેષણ જનો પરાજય એ આવતી કાલના જાય, જો પરાજયનાં કારણોનું શાન્તિ કરવામાં આવે તો ! આ ܀ ૨૭૫. વિદ્યા વેક અને વિનયયુક્ત કેળવણી એ સાચી વિદ્યા છે. આ વિદ્યા આત્મજ્ઞાનનું ત્રીજું લોચન છે. કેટલીય સૂક્ષ્મ વસ્તુઓ જે આપણી આંખ જોઈ ન શકે, તેની ઝાંખી આ જ્ઞાનલોચન કરાવે છે. વિ વિજયનું સીમાચિહ્ન બની અને સમજપૂર્વક અન્વેષણ ܀ ૭૦ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy