SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧. અહિંસાનું માહાત્મ્ય આ હિંસામાંજેવી મુક્તિથા ભગાણના કામના સુર ભાવના આમાંથી જન્મે ! અહિંસા ઉપર આખી દુનિયાનું મંડાણ ! પ્રેમ આમાંથી જન્મે, વિશ્વવાત્સલ્ય આમાંથી જાગે અને વિશ્વકલ્યાણની ભાવના પણ આમાંથી ઉદ્ભવે ! અહિંસા એ જીવન છે, અહિંસક માનવ અભયનો આશીર્વાદ છે. ૫૨. શાન્તિનો પરિમલ અ ગરબત્તીનો સંયોગ અગ્નિ સાથે થાય તો જ એમાંથી સુવાસ ભરેલું વાતાવરણ સર્જાય, તેમ વાણીનો સંયોગ વર્તન સાથે થાય તો જ એમાંથી શાન્તિનો પરિમલ પ્રગટે ! ૨૫૩. જીવન-સત્ત્વ શે આ ત્રિમાસ તમના એમ મીઠા રસાવું ઝરણું પથરા મારનાર સાથુર થ આપે. ધૂપ સળગીનેય સુગંધ ફેલાવે. સજ્જન નિંદકનેય કરુણાભની ક્ષમા આપે. અપકાર પ્રસંગે પણ સજ્જનો જીવોને પ્રેમ સિવાય બીજું આપે પણ શું ? ܀ ૨૫૪. પ્રસન્નતા પ્ર સન્નતાથી ખીલવું એ આપણો સ્વભાવ છે, તો જ્યાં પણ જઈએ ત્યાં પ્રસન્ન રહી, આસપાસના જીવનને પ્રસન્નતામાં શાને ન ખીલવીએ ? ૨૫૫. ભાગ્યમાં શું ? દેખાતા ભવિષ્યમાં શું છુપાયું છે એની ચિંતામાં દેખાતા વર્તમાનમાં ને જે હતું તે પણ ખોઈ નાખ્યું ! Jain Education International જીવનસૌરભ ઃ ૬૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy