________________
૨૫૧. અહિંસાનું માહાત્મ્ય
આ હિંસામાંજેવી મુક્તિથા ભગાણના કામના સુર ભાવના આમાંથી
જન્મે ! અહિંસા ઉપર આખી દુનિયાનું મંડાણ ! પ્રેમ આમાંથી જન્મે, વિશ્વવાત્સલ્ય આમાંથી જાગે અને વિશ્વકલ્યાણની ભાવના પણ આમાંથી ઉદ્ભવે ! અહિંસા એ જીવન છે, અહિંસક માનવ અભયનો આશીર્વાદ છે.
૫૨. શાન્તિનો પરિમલ
અ
ગરબત્તીનો સંયોગ અગ્નિ સાથે થાય તો જ એમાંથી સુવાસ ભરેલું વાતાવરણ સર્જાય, તેમ વાણીનો સંયોગ વર્તન સાથે થાય તો જ એમાંથી શાન્તિનો પરિમલ પ્રગટે !
૨૫૩. જીવન-સત્ત્વ
શે આ ત્રિમાસ તમના એમ મીઠા રસાવું ઝરણું પથરા મારનાર સાથુર થ
આપે. ધૂપ સળગીનેય સુગંધ ફેલાવે. સજ્જન નિંદકનેય કરુણાભની ક્ષમા આપે. અપકાર પ્રસંગે પણ સજ્જનો જીવોને પ્રેમ સિવાય બીજું આપે પણ શું ?
܀
૨૫૪. પ્રસન્નતા
પ્ર
સન્નતાથી ખીલવું એ આપણો સ્વભાવ છે, તો જ્યાં પણ જઈએ ત્યાં પ્રસન્ન રહી, આસપાસના જીવનને પ્રસન્નતામાં શાને ન ખીલવીએ ?
૨૫૫. ભાગ્યમાં શું ?
દેખાતા ભવિષ્યમાં શું છુપાયું છે એની ચિંતામાં દેખાતા વર્તમાનમાં
ને જે હતું તે પણ ખોઈ નાખ્યું !
Jain Education International
જીવનસૌરભ ઃ ૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org