SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતનમાં જાય તો પોતાનું ને એના સમાગમમાં આવનારનું કેટલું બધું કલ્યાણ થાય ! ૧૯૪. ઝંખના 5. ત્ય, કલ્યાણ અને સૌંદર્યના દર્શનમાંથી ઉદ્ભવેલી ભાવોર્મિને અખંડ જ રીતે કાવ્યમાં ઝીલવા કવિના ઊર્મિલ હૃદયની ઝંખના હોય છે. ૧૫. વિજ્ઞાન જના વિજ્ઞાને માનવ સેવાને બદલે માનવસંહારનું કાર્ય વધારે કર્યું છે, એટલે આ યુગમાં વિજ્ઞાનનો અર્થ વિશેષ જ્ઞાન નહિ, પણ જ્ઞાનનો વિનિપાત કર્યો છે ! ૧૯૬. જેનાર કોણ ? 5. ત્મા જ આત્માનો આશક અને માશૂક છે ! અરીસામાં પોતાને જોતાં જોતાં જોનાર કોણ છે એનું દર્શન થતાં આ રહસ્ય ધ્યાનમાં આવશે. ૧૯૭. વૈભવની અસ્થિરતા આ કાર્ય આ યૌવન અવસ્થામાં કરવાનું છે એને વિસરીને જેઓ છે પોતાના યૌવન અને વૈભવને પોતાના જીવન પર્યંત સ્થિર માને છે, તેઓ સંધ્યાની રંગીલી વાદળીની રંગલીલાને સ્થાયી માનવાના ભ્રમમાં તો નથી ને ? સટી ૧૯૮. માણસનું ઝેર પં ઝેરી છે, માટે એ ભયંકર છે; એથી ચેતતા રહેજો” એમ કહેનારને, એટલું કહેજો, સાથે આટલું ઉમેરતો જા : “માણસ માનવતા ભૂલે તો જીવનસૌરભ પ૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy