SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪. યોગ્યતા મારામાં સદ્ગુણની સુવાસ છે, તો એ સુવાસ માટે કોઈનો અભિપ્રાય પૂછવાની શી જરૂર ? જીવનની સુવાસ જ, સામા માણસને પ્રસન્ન કરશે. પુષ્પો ભમરાઓને કદી કહે છે ખરા કે અમારી સુવાસના તમે ગુણગાન કરો ! ત મૂ ૧૮૫. સુવાસ લ્ય માણસાઈનાં છે. માણસાઈ વિનાનો કાગળના ફૂલ જેવો છે. ૧૮૬, દાનેશ્વર થો ડાક પૈસા ખર્ચનાર જગતમાં દાતા તરીકે પંકાય છે, પણ જીવનનું સર્વસ્વ અર્પનાર તો કેટલાય અનામી અણપ્રીછયા જ રહ્યા છે ! ૧૮૭. હાસ્યરંગ શ્રુ પછીનું હાસ્ય રંગીલું હાસ્ય હોય છે. હાસ્ય પછીનું હાસ્ય ઘણી વાર એટલું ફિક્કું હોય છે ! માણસ સુગંધ વિનાના ૧૮૮. મૂલ્યો મધનનું શરણ લે છે. શાંતિને બદલે સત્તાનો રસ્તો લે છે. વિદ્વત્તાને બદલે વિલાસનું અને સમતાને બદલે મમતાનું સન્માન અને સ્વાગત કરે છે. ܀ Jain Education International ૧૮૯. વિચાર નના ગુપ્તમાં ગુપ્ત વિચાર-તરંગને પણ પવિત્ર રાખવા જોઈએ. એમાં ને અલ્પ પણ હિંસા કે ધિક્કારનો અંશ ભળતાં એ અપવિત્ર બને છે. વાણી જીવનસૌરભ * ૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy