SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯. કવિતા સનાની વાણીમાંથી જન્મેલી કવિતા, સર્જન સાથે જ વિસર્જન પામે છે. વી, ક્ષણિક આવેશમાંથી ઉદ્ભવેલી કવિતા, જન્મીને મૃત્યુ પામે છે. સંયમ અને કરુણાભર્યા દીર્ઘ ચિંતનમાંથી પ્રભવેલી કવિતા જ અમર રહે છે. ૧૮૦, પાપ વિકારી વૃત્તિથી કરાએલી મૈત્રીને પ્રેમ કહી સંબોધવા જેવું પાપ બીજું શકે ૧૮૧. પ્રગતિ ત્મ-ભાન સતેજ કર્યા વિના પ્રગતિ સાધનાર ધનની પ્રગતિ સાધી આ શકશે, જીવનની તો નહિ જ ! ૧૮૨. નારી ગવાનની પહેલી ઓળખ કરાવનાર મા એ નારી છે. જીવનના ભોગે ભ પણ બળાત્કારનો સામનો કરી શીયળની સુગંધ જાળવનારી નારી છે. એટલે જ આર્યોએ નારીને પૂજી છે : ધનતેરશના દિવસે લક્ષ્મીના રૂપે, ચૌદશની રાતે શક્તિ રૂપે, દિવાળીના પર્વમાં જીવનની સમજ આપનાર શારદા રૂપે. નારી માનવની સર્જક છે. પ્રેમની પોષક છે અને હૈયાનાં હેત પાઈ માણસમાંથી માનવ બનાવનાર પણ નારી જ છે. નારીની સંસ્કારિતા અને ગૌરવ એ સમાજ અને સંસારનાં સંસ્કાર અને ગૌરવ છે. વિ ૧૮૩. મૃગતૃષ્ણા લાસની રંગીલી પ્યાલીમાંથી અખંડ આનંદનું અમૃતજ્ઞાન કામના સેવતો માનવી માનસિક ભ્રમણામાં જીવે છે. Jain Education International ܐ ૪૮ * મધુસંચય For Private & Personal Use Only કરવાની www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy