SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારોની ગિરદીમાં અટવાઈ ગયા વિના રહેતો નથી, એટલે વિચાર-ગ્રહણમાં પણ વિવેક જોઈએ. ܀ ૧૪૮. બીજ ને ફોતરાં નેક વાતોનાં ભાષણો કરનાર કરતાં એક વાતને આચારમાં મૂકનાર વધુ સારો છે. મીઠાઈઓને ગણાવી જનાર કરતાં રોટલાને પીરસનાર વધુ સાચો છે. ૧૪૯. પ્રેરણાનાં પાન રણા, પ્રેમ અને પ્રમોદને દેનારી ઓ નારી ! તું જ જો કેવળ વિલાસનું પ્રે તું ૧૫૦. ફરિયાદ જાએ તને શું કહ્યું તે યાદ રાખે છે, પણ તેં બીજાને શું કહ્યું તે યાદ રહે છે ? એ જો તને યાદ રહી જાય તો બીજા શું બોલે છે, એની ફરિયાદ તારા મોઢે કદી નહિ આવે ! બી ૧૫૧. સ્વાતંત્ર્ય જે સ્વાતંત્ર્ય સંસ્કૃતિની હવાને કલુષિત કરતું હોય તે સ્વાતંત્ર્ય સ્વછંદ બની માનવને અવનતિના માર્ગે લઈ જાય છે. Jain Education International ܀ ૧૫૨. પાપનો માર્ગ જ પાથી માણસ પ્રકાશ ભેળી પગલાં ભરવાને બદલે અંધકાર ભણી ધસે છે. જીવનસૌરભ : ૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy