SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ મદશાહન ખાઉધરા ન લાગ્યું એટલે ઓછું ખાધું અને નત લાંબી બી ભલે ખાઓ. પણ તમારે નમાજ તાં ફરી ભણવી પડશે. દેખાવના ભોજનથી તમારું પેટ નથી ભરાયું તેમ દેખાવની નમાજથી અંદર રહેલો અલ્લાહ પણ પ્રસન્ન નથી થયાં. "" પ્રાર્યના પ્રભુને નહિ, માણસના મનના બદલવા માટે છે. ૬૧૫. મનનાં ઝેર કે બુજમાં સંતાઈને રહે. ખેડૂતે ઘાસ લેવા હાથ નાખ્યો ત્યાં સર્પ ડંખ મારી સંતાઈ ગયો ત્યારે જ બેપરવાઈથી ઊંદર ડોકિયું કર્યું. ખેડૂત કહે ઉંદર કરડયો !'' : “આ તો બીજે દિવસે ઉંદર કરડી સંતાયો ત્યાં સર્પે બહાર મોં કાઢ્યું. ખેડૂતે ચીસ નાખી : “અરે, મને સર્પ ડંખ્યો !'' અને મૂર્છિત થઈ ઢળી પડયો. ઝેર સર્પ કે ઉંદરનું નહિ, મનનું છે. મન માણસને પાપી બનાવે છે અને એ જ માણસને પુણ્યશાળી પણ બનાવે છે. જે મન જીતે તે જગત જીતં . ભયમાં મન નાની વસ્તુને પણ મોટી બનાવી નિર્બળ બને. અભયના પ્રકાશમાં વસ્તુ જેવી છે તેવી દેખાય. ૬૧૬. શ્રમનું સંગીત મેરિકાના પ્રમુખ શ્રી ધ્રૂવરનો પુત્ર કૉલેજના સમય સિવાયના સમયમાં આ એ કરતો હતો, ત્યા પાલખ તૂટતાં ઉપરથી પડ્યો અને મૃત્યુ પામ્યો. આ કરુણ ઘટના બનતાં હુવરને આધાત જરૂર લાગ્યો. ધૃવરના પ્રશંસકોએ એમને આશ્વાસન અને સાંત્વનના અનેક પત્રો લખ્યા અને તારો કર્યા. એ બધાનો જાહેર ઉત્તર આપતાં હૂવરે ઉચ્ચારેલ શબ્દો કોઈ પણ આળસુ પ્રજાને પ્રેરણાદાયી છે. “મારો પુત્ર મજૂરીનો મહિમા શીખવતો મૃત્યુ પામ્યો છે. અમારી આ વેદનામા આપ સૌની સહાનુભૂતિ માટે ખૂબખૂબ આભાર. અમેરિકાનો દરેક Jain Education International કણમાં મણ ૩૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy