SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International 83 ૫૭૫. શોકના તળિયે શાન્તિ ણી સુમતિ ભગવાન મહાવીરની વાણી સાંભળવા ગઈ હતી. એનો પતિ આત્મારામ બહાર ગયો હતો. એના બંને યુવાન પુત્રો તળાવમાં સ્નાન કરવા ગયા હતા. સુમતિએ વ્યાખ્યાનમાં સાંભળ્યું જ્યાં સંયોગ છે, ત્યાં વિયોગ છે, આત્મા સિવાય જગતની પ્રત્યેક વસ્તુ વિખૂટી પડે છે. આજે આપણે જેના માટે હસીએ છીએ, તે જ વસ્તુ આવતી કાલે રડાવે છે. આનંદ અને શોક એક જ ત્રાજવાનાં બે પલ્લાં છે. અનંત સમાધિનો માર્ગ એક જ છે, મોહનો ત્યાગ ! આ મોહનો ત્યાગ જન્મે છે. આત્માની એકલતાના જ્ઞાનમાંથી.’ સુમતિએ આ ઉપદેશને પોતાના હૈયાની દાબડીમાં ઝીલ્યો એનો જ વિચાર કરતી, એને જીવનમાં વણવા મથતી, એ ઘેર આવી. ત્યાં એકાએક સમાચાર મળ્યા. ‘એના નહાવા પડેલા બન્ને દીકરા ડૂબી મર્યા છે. પહેલાં એક ન્હાવા પડ્યો, પણ એ તો કીચડમાં ખૂંચતો જણાયો. એને ૨૬૨ * મધુસંચય For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy