SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પર૦સહાનુભૂતિ કા, હાનુભૂતિ વિનાનાં હજારોનાં દાનથી જે ભાવ ન લાવી શકાય તે ભાવ ‘પ સહૃદય હૈયાની માત્ર સહાનુભૂતિથી આવી જાય છે. મીઠાસ સુવર્ણના પુંજથી પણ શાન્તિ ન મેળવી શક્યો ત્યારે એણે પુત્રીની સહાનુભૂતિ માગતાં saj : Sympathy is greater than gold ! આમ સહાનુભૂતિની આંખથી જ્યારે માણસ હૃદય અને જીવનનો વૈભવ જુએ છે ત્યારે એને એ વૈભવ આગળ સહાનુભૂતિથી વિહોણો સમ્રાટનો વૈભવ પણ લખો અને ઝાંખો લાગે છે. ૫૨૧ આભૂષણ છે, હ ! આજે તો આભૂષણ ઘણાં બધાં પહેરીને આવ્યાં છો શું ! પણ એ તો દેહનાં આભૂષણ છે, આત્માનાં ક્યાં ? આ બાહ્ય આભૂષણને તમે નહિ ઉતારો તો એક દિવસ તમારાં સગાંવહાલાં ભેગાં થઈને ઉતારશે. પણ કદી કોઈ ઉતારી ન શકે એવું આત્માનું આભૂષણ – શિયળ – તો તમારા તન કે મન પર ક્યાંય દેખાતું નથી ! આ બાહ્ય આભૂષણો સાથે પેલા આન્તર આભૂષણને પણ તમે ધારણ કરો, કારણ કે એ જ સાચું આભૂષણ છે. પોઠિયો ખાંડના કોથળાનો ભાર ઉપાડીને ફરે પણ એને એની મીઠાશ થોડી જ મળવાની છે ! તમે માત્ર આ આભૂષણોનો ભાર ઉપાડીને ફરો, પણ મન ખાલી ખાલી હોય તો એથી શાન્તિ થોડી જ મળવાની છે ? પર૨. પડઘો રે તે એમ બોલે : “હું દુનિયામાં કાંઈ જ નથી.” ત્યારે ચારે O તરફથી પડઘા સંભળાય છે : “તું જ અમારું સર્વસ્વ છે.” પણ જ્યારે તે એમ કહે : “હું કાંઈક છું.” ત્યારે સંભળાય છે કે “તું કંઈ જ નથી ! ૧૬૪ - મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy