SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી નેમિનાથજીનું સ્તવન નેધ–વિ. સં. 1713 પૂ ઉપાધ્યાયજી મહારાજે મહેસાણામાં માસું રહીને રચેલું સ્તવન અહીં પ્રથમવાર જ પ્રગટ થાય છે. સદ્દગુરૂના પ્રણમી પાય, થુણસું શ્રી યદુપતિરાય; ઉલટ અધિકે રહ્યો થાય, રે! સામલિઆ૦ 1 કરડી રાજુલ બલઈ, અષ્ટભવની પ્રીતિ જ લઈ નવમઈ ભવિ કાં ડમડલઈ, રે! સામલિઆ૦ 2 પૂરવલી પ્રીતિ સંભારો; તુહ દરિસણ લાગઈ પ્યારે; કિમ રાખે નેહ ઉધાર, રે! સામલિઆ૦ 3 કંત અજાણ હોઈ તેહની કહીઇ, નેહ કીજઇ તે નિરવહીઈ, ડું-ડઈ એકમડા ન રહીઈ, રે ! સામલિઆ૦ 4 આવી પાવ સરતિ સુખકારા દસઈ છઈ અતિ મને હાર; | બાપઈ એ કરઈ પુકારા, રે! સામલિઆ૦ 5 પંથી સબહી ધરિ આવઈ, કંદર્પ તે અધિક જગાવઈ; એક નિષ્ફર નેમ ન આવઈ, રે! સામલિઆ૦ 6 સખિ ! શ્રાવણ માસ તે આયે, અંગિં મુઝ મદન જગાયે; વિરહીનઈ અતિ દુઃખદાયે, રે! સામલિઆ૦ 7 ઝિમિર વરસઈ છઈ મેહ, તાપઈ મુંજ દાઝઈ દેહ; એણે અતિ સાલઈ સનેહ, રે! સામલિઆ૦ 8 આવ્યો તે આ માસ, આ એણુઈ આવાસ; પૂરનિ મુઝ મન આસ, રે! સામલિઆ૦ 9 ભાદવદઈ ભેગ મ છરો, અબલાસું કામ ન કરે તુમ્હ સાથિ કિસ્યો ચાલઈ રે! સામલિઆ૦ 10 1. આ રતવનનું હસ્તલિખિત પાનું મલી આવતા તેની નકલ કરી અહિં પ્રસિદ્ધ કર્યું છે. ઉપાધ્યાયજીનાં સ્તવને હજુ પણ છુટક હસ્તપાનાંઓ કે ગુઢકાઓ દ્વારા મળવા જોઈએ.
SR No.004489
Book TitleArshbhiyacharit Vijayollas tatha Siddhasahasra Namkosh
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharati Jain Prakashan Samiti
Publication Year1976
Total Pages402
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy