________________ . સંસ્કૃત બીજી ચોપડી 179 વધારે ના હોય તો બહુવચનમાં આવે. (બ) સમાસના છેલ્લા નામની જાતિ તે આખા સમાસની જાતિ ગણવી. જેમકે કુકરમચૂર, મજૂર વિમ. (ક) આવા દ્વન્દ સમાસ જ્યારે એક સમૂહ બતાવે છે કે જ્યારે એકસામટે વિચાર બતાવે છે ત્યારે એકવચનમાં અને નપુંસકલિંગમાં આવે છે. જેમકે મહાનિદ્રામ,મુ.આ સમાસ સમાહાર દ્વન્દ નામથી ઓળખાય છે. જ્યારે સમાસના શબ્દો જીવડાં, પ્રાણીના શરીરનાં અંગે, સૈન્યના વિભાગો, જેમની વચ્ચે સ્વાભાવિક શત્રુતા હોય એવા પદાર્થો અને પ્રાણી સિવાય સામાન્ય નામો બતાવનાર હોય ત્યારે હંમેશા આ જ સમાસ થાય છે. म यूकालिक्षम् , पाणिपादम्, रथिकाश्वारोहम् , अहिनकुलम, ધાનારા 4. બીજી બાબતોમાં સમાસની રચના બોલનારની ઈચ્છા પર આધાર રાખે છે. 3. અન્ત હોય એવો શબ્દ જે નિકટ સગપણ કે કોઈ જાતની વિદ્વત્તા સૂચવતો હોય તે શબ્દના ને તેની પછી જ્યારે અને હાય એવો બીજો શબ્દ આવે ત્યારે સા થાય છે; અથવા પુત્ર શબ્દ આવે તો પણ તેમ થાય છે કેમકે તાપતા માતાપિત. પિતાપુત્રો. * જે સમાહાર દ્વન્દને છેડે તાલબ વગને કોઈ પણ અક્ષર હોય અથવા તો ? 5 કે શું હોય તે જ સ્વર ઉમેરાય છે. જેમકે વાજમ, વસ્ત્રમ્, રામદ, વાજપH , છત્રપાનg૫ જ્યારે સમાહાર દ્વન્દ્ર ન હોય ત્યારે 1 ઉમેરાતા નથી જેમકે પ્રાકૃાર. 2. 1. તપુરષ નામના સમાસમાં બે અવયવ હોય છે. એમાં પહેલો અવયવ બીજા અવયવના અર્થને ચોક્કસ કરે છે કે તેના અર્થમાં વધારો કરે છે. *ગુણદર્શક અવયવ વિભક્તિના અર્થમાં આવે કે બીજા શબ્દની સાથે સમવિભક્તિમાં આવે. બીજી બાબતમાં તે વિશેષણ તરીકે કે નામ તરીકે આવે છે; પહેલી સ્થિતિએ તે તપુરુષ કહેવાય છે અને બીજી સ્થિતિમાં કર્મધારય નામે ઓળખાય છે જેમકે જ્ઞ: પુરુષ =રાનges: જ કેટલેક ઠેકાણે ગુણદર્શક અવયવ અને મૂકવામાં આવે છે,