SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ श्री चक्षुरप्राप्यकारितावादः (કારણ કે જ્યારે બીજા ચન્દ્રના જ્ઞાનનો અનુવ્યવસાય થશે ત્યારે પ્રથમ થયેલ શાખાનું જ્ઞાન તો નષ્ટ થઈ ગયું હશે.) 7. ज्ञानविषयं ज्ञानमनुव्यवसायः / 8. तृतीयक्षणवृत्तिध्वंसप्रतियोगित्वं क्षणिकत्वम्। શ્લોક-૭ : અવતરણિકા : ગ્રંથકારશ્રીએ ઉદયનાચાર્યના મતમાં બતાડેલ દોષનું ગંગેશઉપાધ્યાયકૃત નિરાકરણ અને તેનું પણ ઉપાધ્યાયજી મ. સા. ખંડન કરતાં કહે છે. आरोप्यानुभवत्वं तत् समूहालम्बनस्मृतौ / तथाऽनुव्यवसायश्चेदिदं किञ्चिदैलौकिकम् // 7 // શ્લોકાર્થ: “ક્રમિક ઉત્પન્ન થતા શાખા અને ચન્દ્ર બન્નેનાં જ્ઞાન દ્વારા જે તે બન્નેની એક સમૂહાલમ્બનાત્મક સ્મૃતિ ઉત્પન્ન થાય છે. તેમાં અનુભવત્વનો આરોપ કરીને અનુભવવેન ભ્રમાત્મક અનુવ્યવસાય થઈ શકે છે.” આવી ગંગેશ ઉપાધ્યાયની વાત કાંઈક અલૌકિક છે ! અર્થાત ગૌરવવાળી છે. * 9. चिन्तामणिकृदुक्तं दूषयति / 10. विशेषणविशेष्यभावानवगाह्यनेकवस्तुविषयकं ज्ञानं समूहालम्बनम्। 11. शाखाचन्द्रमसावनुभवामीति। 12. अलौकिकमिति यत एकं ज्ञानस्य स्वसंविदितत्त्वं परित्यज्य ज्ञानान्तरवेद्यत्वं स्वीक्रियते / अन्यच्च शाखाचन्द्रज्ञानयोर्भेदयौगपद्यादिकं परं चान्तरालस्मृतिकल्पनमपरं च तत्रानुभवसाक्षात्त्वादि-भ्रमनिबन्धनदोषकल्पनमप्रामाणिकमिति / શ્લોક-૮ : અવતરણિકા: બીજી ગાથામાં જણાવેલ દોષનું નિરાકરણ જે ત્રીજી રીતે વર્ધમાન- ઉપાધ્યાયે કરેલ છે. તે જણાવે છે. अग्रावच्छिन्नसंयोगात् तिर्यग्भागस्थयोर्द्वयोः। तुल्यकालं परिच्छेदं वर्धमानस्तु मन्यते // 8 // શ્લોકાર્થ: “જ્યારે શાખા અને ચન્દ્ર તિર્યભાગમાં (તિછ પ્રદેશમાં) રહેલા હોય ત્યારે આંખના કોઈક કિરણો શાખા અને બીજા કોઈક કિરણો ચન્દ્ર સાથે સંયોગ પામે છે. આમ અગ્રાવચ્છિન્ન = આંખના અગ્રભાગની શાખા અને ચન્દ્રની સાથે સંયોગ થવાથી એકી સાથે તે શાખા અને ચન્દ્ર બન્નેનું જ્ઞાન થાય છે.” આ પ્રમાણે વર્ધમાન ઉપાધ્યાય માને છે.
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy