________________ 12 શ્રીમાનું સાગરજીમ. દ્વારા સંપાદિત આગમોદયસમિતિના વિ.સં. ૧૯૭રના સંસ્કરણમાં પ્રસ્તુત સૂત્રના 43 સૂત્રકો અપાયા છે. અમે પ્રસ્તુત સંસ્કરણમાં જૈન વિશ્વભારતી પ્રકાશનના સંસ્કરણ મુજબ 195 સૂત્રાંકો આપ્યા છે. સંપાદનમાં ઉપયુક્ત પ્રતિઓ વગેરેનો પરિચય 1 ઘં. અથવા પુછે. ખંભાત સ્થિત શાંતિનાથતાડપત્રીયજ્ઞાનભંડારની પ્રતનો આ સંકેત છે. સી.ડી. દલાલ સંપાદિત ગાયકવાડઓરિએન્ટલ સિરિઝમાં પ્રકાશિત ખંભાતના જ્ઞાનભંડારના લીસ્ટમાં ભા. 1 પૃ. ૧૫માં આ પ્રતનો ક્રમાંક 15 છે. આ તાડપત્રીય પ્રતના આધારે ડિજીટલ ફોટોગ્રાફી કરાવી એની સીડી બનાવી અમને મોકલવા . ' માટે જ્ઞાનભંડારના કાર્યવાહકોએ અને વિશેષતયા પૂ.આ.ભ. શ્રી શીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ અત્યંત આત્મીયભાવે રસ લીધો છે. પૂ. આ. ભ. શ્રી શીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ. લીધેલ વિશેષ કાળજીના કારણે જ અમને આ ગ્રંથની CD પ્રાપ્ત થઈ છે. આ માટે અમે પૂજયશ્રીના ઋણી છીએ, જ્ઞાનભંડારના કાર્યવાહકો પણ ધન્યવાદને પાત્ર છે. આ કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા ઉદારતાપૂર્વક સામગ્રીઓ આપવા માટે જાણીતું નામ છે. આ સંસ્થા તરફથી પણ અમને વંદની CD મળી છે. પ્રતનો પરિચય કેટલોગ અને પ્રતની CD ઉપરથી અમે કરાવડાવેલી ઝેરોક્ષ નકલના આધારે આ પ્રમાણે છે. પાનકારાના Horriાના વિમા ઉત્તમ નારાય, કરાયા છે. એક , કરી છે તે વાતને પણ पERNARRARRImananatanARMAHARनिया ન કર મ મ મકા * વનરાકનાં જમા , આ પાન કા નાકા 'ના પાક, મન કામ કviણાથીfiliate listen ડોલમ ' સાપના ઝાપો, મામા ની આ કોમ 2 પર કલાકમાણી ના નાણાકભાજપના અને પાકાર વીકલન િકલાકાર સુપ વાજયકુત ક્ષમ નામ છે-' લંબાઈ પહોળાઈ 27.2 2.2 ઇંચ મૂળ સૂત્રના પત્ર 48, ટીકાના પત્ર 105 ટીકાનો ગ્રંથાગ્ર 3125, લેખનસમય ૧૪મી સદીનો પૂર્વાર્ધ.