________________ ॥श्रीपार्श्वनाथायनमः // श्रीमद्रनसिंहसूरिविरचितवृत्तिसहिता परमाणुखएमपत्रिंशिका। यथास्थिताणुजीवादिपदार्थगणदेशकम् / सर्वज्ञं त्रिदशस्तुत्यं, नत्वा वीरं जिनेश्वरम् // 1 // पुद्गलानां निगोदाना, सत (स) वप्रतिपादिकाः / गाथाः किश्चिद्विविच्यन्ते, भगवत्यत्तितः // 2 // - યથાસ્થિત પરમાણુ તથા જીવાદિ પદાર્થોના સમુદાયને કર્થન કરનાર તથા સર્વ પદાર્થને જાણનાર તેમજ દેવાથી સ્તુતિ કરાએલા એવા વીર જીનેશ્વરને નમસ્કાર કરીને (1) પુદ્ગલ જજ નિગમ સ્વરૂપને પ્રતિપાદન કરનાર કેટલીક ગાથાઓ ભગવતી જગની ટકો થકી લઈ અહીં વિવરણ કરવામાં આવે છે. (2) विवाहमज्ञप्त्याल्यपञ्चमाङ्गस्य विवरणे पञ्चमशते सामोरे शके पुद्गलवचनमस्ताचे सूत्रोक्तार्यविवरणरूपा गाथा नवाचतिकृद्भिः पूज्यश्रीमदभयदेवसूरिभिलिखिताः किञ्चिद्विवृताब, तासां संभदायगम्यो गुरूपदेशात्कश्चिदर्थलवो लिख्यते / ताश्चेमा:- ... વિવાહ પ્રાણી નામના પચમ અંગના પાંચમા શતકના સા