SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય પરમાણુખંડકટવિંશિકા, પુદગલષવિંશિકા તથા નિગોદષટવિંશિકા નામના પૂર્વાચાર્યોએ રચેલ ત્રણે પ્રકરણની પૂજ્યપાદ શ્રીમદ રત્નસિંહસૂરિવિરચિત વૃત્તિ તથા પૂજય મુનિ શ્રી દેવવિજયવિરચિત અનુવાદયુક્ત આ પ્રકરણ પુપમાળા” નામના ગ્રંથને અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. પ્રસ્તુત ગ્રંથને સુંદર પરિચય ભાષાંતરકાર પૂજયશ્રીએ પ્રસ્તાવનામાં વિસ્તારથી આપેલ છે. પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન સંવત 1973 માં શ્રી આત્માનંદ જન સભા ભાવનગરે કરેલ છે. અનુવાદાર્તા પૂજયશ્રીના ઉપકારને યાદ કરવા સાથે પ્રકાશકે પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને અમે આ શુભ પ્રસંગે વ્યક્ત કરીએ છીએ. - પૂજયપાદ સિદ્ધાંતમહાદધિ સૂરિચકવત, સુવિશાળગચ્છનિર્માતા સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકપાથી તથા તેઓશ્રીના પાલંકાર વધમાન તપેનિધિ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શુભ આશીર્વાદથી તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્યરત્ન પરિષહસહન ધીર સમતાસાગર સ્વ. પંન્યાસજી શ્રી વિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય હેમચંદ્રસૂરિ મહારાજ સાહેબની શુભ પ્રેરણાથી શ્રુતભક્તિનું કાર્ય સુંદર થઈ રહયું છે. લગભગ સીતેર ગ્રંથ પ્રકાશિત થયા છે. બીજા અનેક ગ્રંથનું કામ ચાલુ છે. શ્રુતભક્તિને વિશેષ લાભ મળતે જ
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy