________________ - તેમજ ગુરવ 5 માહારાજ કાલવિયા) ગણિમહારાજ તથા વડિલ બધુ ગુરભાઈ પં. માહારાષ્પી કેશરવિણ ચણિકને સ્થય અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે. કે જેઓશ્રીએ મારા મન, દર્શન, ચારિત્રાદિ ગુણેમાં વૃદ્ધિ કરવા અને અનેક અવસરે અવસરે સુચના કરી જે મહાન ઉપકાર કર્યો છે તેથી આવાઈ આ લઘુ પુસ્તક તેઓશ્રીના માણમાંથી મુક્ત થવા બદલ તેઓશ્રીને જ સમર્પણ કરી આનંદ પામું છું. સં. 19. પેસ શટ પાણીમાં સોમવાર થી. અનિવવિલાય.