SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ રહે છે? ઉત્કૃષ્ટ લાગે છેવના કરી રહે છેસમગ્ર જીવ ટકા, છે તેમજ આ ત્રણે પરસ્પર એકબીજાથી પણ વધુ ઓછા છે. તથા જાન્યપદ તથા ઉત્કૃષ્ટપદ કોને કહેવામાં આવે છે, તથા એક આકાશપ્રદેશ ઉપર એક છવના, નિગેદ સંબંધી જેના તથા ગળા સંબંધી જેના કેટલા પ્રદેશ અવગાલા છે? તથા એક છવની નિગોદની તથા ગાળાની કેટલી અવગાહના છે? ગાળો કેવી રીતે બને છે? જાન્યપદ ત્યા ઉત્કૃષ્ટપદ કયા સ્થળે બને છે, ગાળા કેટલા છે! એક ગોળામાં કેટલી નિગોદ છે? એક નિગદમાં છ કેટલા છે? આ વગેરે પ્રશ્નોના ઉત્તર વિસ્તારથી આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે સાથે આ વાતને કાલ્પનિક દૃષ્ટાંતથી પણ સચેટ દરેક સમાજે તેવી રીતે બતાવવામાં આવેલ છે. એકંદરે દ્રવ્યાનુયોગ સમાજ કઠીન છે તે આ પ્રકરણથી સાબીત થાય છે, છતાં સ્વપરના હિતની ખાતર આ ત્રણે પ્રકરણોનું રહસ્ય પ્રકરણને અને સારાંશ તરીકે અલગ આપેલ છે, આથી દ્રવ્યાનુયોગને તદ્દન અજાણુ માણસ પણ તેમાં પ્રવેશ કરી શકવા ભાગ્યશાળી બને છે. એકંદર આ ત્રણે પ્રકરણોનું ભાષાંતર ભૂલ તથા ટીકાનું અક્ષરશઃ કરી છેવટે સારાંશ આપી આ ગ્રંથને બનતી મહેનતે જવને પ્રિય ન પડે તેવો બનાવ્યો છે, છતાં દષ્ટિ દોષથી તથા ગ્રંથ લખવા મારી આ ભારે હેવાથી તેમને જ ગુજરાતી ભાષાનું જ્ઞાન જેવું જોઈએ તેવું લાગ્યરે પણ ખામી આ ગ્રંથમાં રહેવા પામી હેય તે ખામીઓ અને વિદ્વતા જણાવશે તે ઉપકાર સાથે તે બાબતને સુધારે કરવામાં આવશેઆ પ્રકરણ : 11 ના આ માસની એલીના વખતે પાટણની પ્રથમ આસ વાતોમાં વિતવર્ય 5. મા. શ્રી આનંદસાગરજી મહારાજે વાંચેલો હતા અને તે વખતે આ પ્રકર નું જે ભાષાંતર થાય તે સ્વપરને ઘણો ફાયદો થાય, આવી છડાસા મને ઉત્પન્ન થઈ. તેમજ સાગરજી મહારાજશ્રીએ પણ ભાષાંતર કરવા સૂચના કરી માથી પ્રબલ ઇચ્છા થઈ અને આખરે આ ત્રણે પ્રકરણોનું ભાષાંતર કરી તેઓ શ્રીને તથા તેમના વિદ્વાન શિષ્યરત્ન માણેકસાગરજીને બતાવ્યું. તેઓશ્રીએ કેટલુંક ઉપરથી જોયું અને જ્યાં જ્યાં સુધારા વધારો કરવાનો હતો તે પણ કર્યો છે, તેમજ ભાષાંતરના ભાષા જ્ઞાનમાં સુધારે વધારે કરવા તેમજ ગ્રંથની હતા કરવા માટે તપસ્વી મહારાજશ્રી ખાંતિવિજયજી દાદાના વિદ્વાન શિષ્યરત્ન મહારાજશ્રી મોહનવિજયજીએ બનતા પ્રયાસ કર્યો છે. જેથી ઉપર બતાવેલ મહાત્માઓના આ સ્થળે અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે.
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy