SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ S ; છે * * પર શરૂાવના. આ પરમાણુખંડ 1 ત્રિશિકા, પુદગલ ત્રિશિકા તેમજ નિગદ 1 ત્રિશિકા નામના મૂલ ગ્રંથના કર્તા પ્રાચીન પૂર્વાચાર્ય મહારાજ છે. તેમજ આ ત્રણે ગ્રંથની ટીકાના કર્તા શ્રીમાન રત્નસિંહસૂરિ મહારાજ છે, આ બંને મહાત્માઓ કયા સૈકામાં થયા તે બાબતને પ્રગટ લેખ જોવામાં ન આવેલ હવાથી તે સંબંધી અને વિવેચન કરેલ નથી. આ ત્રણ પૈકીને પ્રથમ ગ્રંથ ભગવતી સૂત્રના પાંચમા શતકના સાતમા ઉદ્દેશામાં, બીજો ગ્રંથ આઠમા ઉદેસામાં અને ત્રીજો ગ્રંથ અમીઆરમા શતકના દશમા ઉદેશામાં વિસ્તારથી પ્રતિપાદન શ્રીમાન નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજે કરેલ છે, છતાં બાલ ના હિતની ખાતર શ્રીમાન રત્નસિં સૂરિજી મહારાજે ભગવતી સૂત્રમાં જે વાત પરમાણુ, ગુગલ, તેમજ નિગોદ સંબંધી દર્શાવેલ છે. તેજ વાતને જસ વિસ્તાથી પ્રાચીન આચાર્ય મહારાજે કરેલ મૂવ ગાથાના વિવરણરૂપે અહીં બતાવેલ છે. જૈન શાસ્ત્રમાં ચાર પ્રકારના અનુયાગ કહેલ છે. ચરણકરનાગ 1, દ્રવ્યાનુયોગ 2, ધર્મકથાનુગ 3, ગણિતાનુયોગ 4 આ ચાર અનુયોગમાં આ ગ્રંથ દ્રવ્યાનુયેગમાં ગણેલ છે, કારણ કે તેમાં જીવ તથા અછવ એ બે દ્રવ્યની વાત આવે છે. ચરણકરણાદિ અનુયેગે સહેલાઈથી સમજાય તેવા છે, પણ વ્યાનુયોગ સહેલાઈથી સમજાય તેવો નથી. આ હેતુથી જ પૂર્વચાયોએ નાનાં પ્રકરણે કરી પ્રવ્યાનુયોગ સમજાવવા માટે આપણા ઉપર કાંઈ એ છે ઉપકાર કર્યો નથી. આ ત્રણ પ્રકરણ પૈકી પ્રથમ પ્રારણમાં પુદગલ સંબંધી, ક્ષેત્ર સ્થિતિકાલ, અવગાહના સ્થિતિકાલ, દિવ્ય સ્થિતિકાલ અને ભાવ સ્થિતિકાલ, આ ચાર વસ્તુ સંબંધી અ૫મહત્વને વિચાર કરવામાં આવ્યો છે અને બીજા પ્રકરણમાં પુદ્ગલ સંબંધી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આચારને આશ્રિ અપ્રદેશ ત્યા સપ્રદેશપુલનું અલ્પબહુ૫ણું બતાવવામાં આવ્યું છે, અને ત્રીજા પ્રકરણમાં નિગેદના સંબંધી ગૌતમસ્વામીને પ્રશ્ન મહાવાવ પ્રતે કરવામાં આવ્યું છે. જેમાં જાન્યપદે એક છાના મા
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy