SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પગલીસિ. यदा यदा तदात्वेन पुद्गला एकसमयस्थितिकाः प्राप्यन्ते, तदा तदा कालतोऽप्रदेशा उच्यन्ते / इति प्रतिपरिणामं कालापदेशस મલાદુપિતિ ક ટીકર્થઇત કેતા ભાવ અાદેશ કરતાં કાલ અપ્રદેશ 1 સંખ્યાત ગુણ છે. શા કારણથી? કહીએ છીએ, પરિણામનું બહુ પણું હોવાથી અને આ અર્થ છે. જે પુદગલપરમાણું જે સમયે જે વર્ણ, ગંધ, રસ સ્પર્શ સંઘાત ભેદ સૂક્ષમ અને બાદરાદિભિત ભિન્ન પરિણામને પામે છે. તે પુદગલપરમાણુ તે સમયે તે પરિણા માંતરને અશ્ચિને કાલથકી પ્રદેશ કહેવાય છે. તે પુદ્ગલપરમાણ. માં પાંચ વર્ણ, બે ગધ, પાંચ રસ, આઠ સ્પર્શ આ મુજબ વી. પદને વિષે દરેક પદમાં એક ગુણકાલવાદિ અનંતગુણ કૃષ્ણ પર્યત એક આદિ, એક ઉત્તર વડે અનંતભેદ પુદગલાના પ્રાપ્ત થાય છે. આ સર્વ ભેદને વિષે દરેક ભેદ જ્યારે એક સમય સ્થિતિવાળે હેય છે, ત્યારે તે પુદગલપરમાણુ કાલ થી અપ્રદેશ કહેવાય છે તથા જુદાજુદા પરમાણુઓનું એક પુદગલ સ્કધપણે પરિણમવું તેને સંધાત કહે છે. એક દ્રવ્ય થી પરમાણુઓનું જૂદું પડવું તે ભેદ કહે છે. એક આકાશપ્રદેશને વિષે બે આદિ પરમાણુઓનું રહેવું તેને સૂક્ષ્મ કહે છે. સૂમ પરિણામપણે પરિણતદ્રવ્યનું પણ માણુઓની જેટલી સંખ્યા છે, તે સંખ્યાને ઉલંઘન નહિ કરતાં અને આકાશ પ્રદેશમાં વ્યાપિને રહેવું, તેને બાદર કહે છે. અર્થાત જેટલા પરમાણુઓને અંધ છે તેટલાજ વધારેમાં વધારે આકાશ પ્રદેશ વ્યાપિને રહેવું, પણ અનંત પરમાણુને સ્કંધ હોય તે અસંખ્યાતા આકાશ પ્રદેશમાં વ્યાપિને રહેવું અને બાદર કહે છે, આ પરિણ મારોને વિજે બહુ કરે ત્યારે શહેર સભાને એક સમય સ્થિતિવાળા પામીએ, ત્યારે ત્યારે તેઓને કાળ થકી જ
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy