SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાણુખંડ ત્રીશિ. व्यान्ययात्लेऽपि पर्यवा वर्णगन्धादयः सन्ति, यथा पृष्टपटे शुक्लादिगुणाः, सकलगुणोपरमे पुनर्न तद्रव्यं न द्रव्यावगाहोऽनुवर्चते, अ. नेन पर्यवाणां चिरस्थानं, द्रव्यस्य स्वचिरमित्युक्तम् // 10 // ટકાથ–સંઘાત તથા ભેદને અર્થ પહેલાની માફક જાણ. તતઃ સંધાતાદિવડે દ્રવ્યને નાશ થયે છતે પણ એટલે દ્રવ્યનું અન્યથાપણું થયે છતે પણ વર્ણગંધાદિ પય કાયમ રહે છે. જેમકે અને ઘસે છતે કેટલાક અંદરના પરમાણુઓ ચાલ્યા જાય છે, પણ શુક્લાદિ ગુણે જતા નથી. પણ સમગ્ર ગુણને નાશ થયે છતે તે તે દ્રવ્ય તેમજ તેને દ્રવ્ય સંબંધી અવગાહના રહેતી નથી. આ કહેવાથી પયનું ચિર રહેવાનું છે. અને દ્રવ્યનું ચિર રહેવાપણું નથી, આ વાત જણાવી. (10) અ ? હ્યુરો - संघायभेयबंधा-युवत्तिणी निच्चमेव दव्वद्धा। न उ गुणकालो संघा-यभेयमित्तद्धसंबद्धो // 11 // આ વાત આમ કેમ છે? તે કહે છે. મૂા–દ્રવ્યઅદ્ધા નિરંતર સધાત તથા ભેદના સંબંધને અનુસરણ કરનાર છે. (વ્યતિરેકથી, પણ ગુણ સ્થિતિકાલ સંઘાત તથા ભેદના સંબંધને અનુસરનાર નથી. (11) इह विवक्षितपरमाणुस्कन्धस्यापरपरमाणुभिः सह संगमः संघातः , तस्यैव कविषयपरमाणूनां विचटनं भेदः , ततः संघातभेदलक्षणाभ्यां धर्माभ्यां योवन्धः संबन्धस्तदनुवचिनी तदनुसारिमी नित्यमेव द्रव्यादा / इह च संघावभेदवन्धानुवर्तित्वं द्रव्या
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy