SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળાકા સાથે ભાષાંતર. 13 આ વાતને ઉપસંહાર કરતાં કહે છે. ' . . . પૂઢાર્ય–જે કારણથી દ્રવ્યતે અવગાહનામાં અગર અન્ય અવગાહનામાં તેજ હોય છે. તે કારણથી અવગાહનાઅદ્ધા કરતાંદ્રવ્યઅદ્ધા અસંખ્યાત ગુણ હોય છે. (9) यस्मात्तत्र विवक्षिताउगाहनायां अन्यत्र संकोचविकोचकृते. ऽवगाहनान्तरे द्रव्यं तदेव लभ्यते, चिरावस्थायित्वात्तद्रव्यावष्टब्धपरमाणुसंख्यायास्तदवस्थत्वात् // तस्मादवगाहनाद्धातो द्रव्याद्धा. સંસ્થાતિ / 1 / ટીકાથ–જે કારણથી ઈચ્છિત અવગાહનાને વિષે તેમજ સં કેચ-વિકેચવાળી અન્ય અવગાહનને વિષે દ્રવ્ય તેજ મલે છે ચિર અવસ્થિત હેવાથી તેમજ તે દ્રવ્યઆશ્રિત રહેલ પરમાણુ–સંખ્યાઓ તેમજ રહેવાથી. તે કારણથી અવગાહનાઅદ્ધા કરતાં દ્રવ્યદ્વા-દ્રવ્યકાલસ્થિતિ અસંખ્યાતગણી જાણવી. (9) ગા માતાદુર્ત મા– संघायभेअओ वा, दव्वोवरमेऽवि पजा संति। तं कसिणगुणविरामे, पुणाइ दव्वं न ओगाहो॥१०॥ હવે શાસ્ત્રકાર ભાવસ્થાન આયુનું બહુપણું બતાવે છે. મૂર્ય–સંઘાત અગર ભેદથી દ્રવ્યને નાશ થયે છતે પણ તેના પર્યાય કાયમ રહે છે, પણ તે સમગ્ર શુકલાદિ ગુણને નાશ થયે છતે, તે દ્રવ્ય તેમજ તેની અવગાહના રહેતી નથી. (10) . संघातभेदौ पूर्ववत् / ततः संघातादिना द्रव्योपरमेऽपि द.
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy