SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પન્નાથ છર मात्र सत्यपि अवगाहनायां नियतत्वेन संबद्धं संकोचनेन विकोचनेन च अवगाहनानिवृत्तावपि द्रव्यं न निवर्तत इत्यवगाहनायां द्रव्यं नियततेनासंबद्धमित्युच्यते खदिरत्वे दुमत्ववतः खदिरत्वमन्तरेणापि दु मत्वस्य शिंशपादिष्वप्युपलम्भात् // 8.. ટીકર્થ—અવગાહનાઅદ્ધા, અવગાહના સ્થિતિકાળ, દ્રવ્યને વિષે નિયમિત સંબદ્ધિત છે. કેવી રીતે? સ કોચ વિકેચને આશિ પરમાણુસ્ક ધોનું સૂક્ષ્મ પરિણામથી પરસ્પર મળી જવું, આનું નામ સંકેચ. સૂક્ષમ પરિણામપણે પરિણત પુદગલ સ્કંધોનું બાદર પરિણામપણે થવું, આનું નામ વિકેચ. આ બંને સંકેચ વિકેચને આશ્રિ અહીં વ્યતિરેકપણે વ્યાખ્યા કરવી. એટલે સંકોચ-વિકેચરહિત દ્રવ્યને વિષે અવગાહનાઅદ્ધા અવસ્થિત છે, આમ અર્થ કર. આજ વાત બતાવે છે-અવગાહના સંકેચ-વિકેચરહિત દ્રવ્યને વિષે છે. સકેચ-વિકેચ થયે છતે પૂર્વની અવગાહના રહેતી નથી. આમ છતે દ્રવ્યને વિષે અવગાહના નિયમિત સંબદ્ધિત છે. વૃક્ષને વિષે ખદિરપણાની માફક, જ્યાં વૃક્ષપણું હોતું નથી ત્યાં ખદિરપણું પણ હોતું નથી. આજ વાતને બીજી રીતે કહે છે સંકેચ વિકેચ માત્ર થેયે છતે દ્રવ્ય છે તે અવગાહનાને વિષે નિયમિત સંબદ્ધિત નથી. સંકેચ-વિકેચપણાથી અવગાહનાની નિવૃત્તિ થયે છતે પણ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી, આ હેતુથી અવગાહનાને વિષે દ્રવ્ય નિયમિત સંબદ્ધિત નથી, આમ કહીએ છીએ. ખદિરને વિષે વૃક્ષપણાની માફક, કારણ કે ખદિરપણાને છેડી વૃક્ષપણું વૃક્ષોને વિષે પણ રહેલ છે. (8) અથ નિગમન- . जम्हा तत्थन्नत्थ व, दव्वं ओगाहणाइ तं चेव / दव्वद्धासंखगुणा, तम्हा ओगाहणऽद्धांओ // 9 //
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy