SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ-રીકા સાથે ભાષાંતર 15 द्धाया वैधयेद्वारेण ज्ञेयम्, संघातायभाव एव द्रव्यातायाः सद्भावात्, संघातादिसद्भावे चाभावात् / न पुनगुणकालो गुणावस्थानाद्धा संघातभेदमात्रकालसंबद्धः संघातादिसद्भावेऽपि गुणानामनुवનતિ | ?? ! ટીકાર્થ—અહીં ઈચ્છિત પરમાણુ સ્કંધને બીજા પરમાણુ સાથે મળવું, તેને સંઘાત કહે છે. તેમજ તેજ પરમાણુકંધ સંબંધી કેટલાક પરમાણુનું વિખરાવું તેને ભેદ કહે છે. તતઃ સંઘાતા ભેદલક્ષણ બે ધર્મોએ કરી જે સંબંધ થવે. એ સંબંધને અનુસરણ કરનાર નિરંતર દ્રવ્યઅદ્ધા છે. અહિં સંઘાત તથા ભેદના સંબંધને અનુસરવાપણું દ્રવ્ય અદ્ધાને જે કહ્યું, તે વૈધમ્ય દ્વારા જાણવું. એટલે સંઘાતાદિ અભાવ છતે જ દ્રવ્યઅદ્ધાને સદભાવ છે. સંઘાતાદિ સદ્દભાવે વેઅદ્ધાનો અભાવ છે. પણ ગુણકાળ એટલે ગુણઅવસ્થાનકાલ સંઘાત તથા ભેદની સાથે સંબદ્ધિત નથી. કારણ કે સંઘાતાદિ વિદ્યમાનપણામાં પણ ગુણોનું વિદ્યમાનપણું છે. (11) ગઇ નિગમન जम्हा तत्थन्नत्थ व, दव्वे खित्तावगाहणासुं च / ते चेव पज्जवा संति, तो तदद्धा असंखगुणा // 12 // આ વાતને ઉપસંહાર કરતાં કહે છે. મૂઢાર્થ –જે કારણથી ક્ષેત્ર, અવગાહના, તથા દ્રવ્ય તેજ હો, અગર અન્ય હે, તે પણ પર્યાય તેના તેજ હેય છે. આ કારણથી પર્યય અદ્ધા અસંખ્યાત ગુણ છે. (12) ____ यस्मात् ' तत्थनत्य व ' इति प्रत्येकमभिसंबध्यते, बन्धानुलोम्याच द्रव्यादीनामन्यथोपन्यासः कृतः। ततश्च यस्मात्तत्रान्यत्र
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy