SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ફક્ત આપણી પ્રતિમાનું પ્રાચીનપણું વિચારાય? લાખે વર્ષ જુની પ્રતિમાઓની સત્યતા સમજાયતે પણ સ્થાનક-વાસીઓ અને દિગંબને સાચો રાહ સ્વીકારવો પડે તેવું છે. જમીનમાંથી નીકળતી પ્રતિમાઓ. શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજને સાચા ઠરાવે છે. અને પ્રાચીનતા પુરવાર થાય છે. દિગંબર મહાશયને પંથ નીકલ્યાને હમણું 1890 વર્ષ થયાં. તે દરમ્યાન તેમણે, સ્ત્રી જાતિની દીક્ષા ન અટકાવી હતી તે, આપણું શ્વેતાંબર સમાજની પેઠે. કુમારિકાઓ, યુવતીઓ કે વૃદ્ધાઓ, લાખની સંખ્યામાં ચારિત્ર ધારિણી બની હેત. અને તે મહાસતીઓના સમાગમ પામી, લાઓસંખ્યામાં શ્રાવિકા ભગિનીઓ પણ વધુ પ્રમાણમાં ધર્મ સમજ્યા હતા, અને આરાધના પામ્યા હત. નારી જાતને દીક્ષા બંધકરનારને રત્નત્રયી વિરાધનાને કેટલે મેરે દેષ લાગે હશે? તે તે કેવલી ભગવાન જાણે, આવાઓની સેબત કરનારાઓને પણ, ભયંકર વિરાધનાના ખાડામાં પડવું પડે. એ ચેખું સમજાય તેવું હોવા છતાં. આપણા પૂર્વ પુરૂષોએ તેમને સંબંધ તો. તે ગુને કહેવાય કે આપણે ઉપકાર કર્યો કહેવાય? કેમ સમજાતું નથી ? " તેજ પ્રમાણે વસ્ત્રો ન પહેરાય, પાન રખાય, આ ધર્મ અને વહેવાર વિરુદ્ધ આચાર, પુરૂષવર્ગને પણ ઘણું અંતરાયો ઉભા કરનાર બને છે. તદ્દન નગ્ન રહેવાની શક્તિ વગરના, સુધા સહવાની તાકાતવગરના, ચારિત્ર ધર્મ પામી શકે નહી. તેથી દિગંબર સમાજના પુરૂષ વર્ગને પણ ખૂબ અન્યાય થયો છે. વળી વસ્ત્રોના ત્યાગના કારણે, બીજા ઘણાં દુષણે સેવવાં પડે છે. તથા પાત્રો ન રાખવાના કારણે ગૌચરીના દે ખૂમ લાગે છે. એકજ જગ્યાએ જમવું પડે છે. કાચું સચિત્ત પાણી વાપરવું પડે
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy