SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વસુદેવરાયની બેન્યૂન બહેર હજાર રાણીઓ સાથ્વી થઈમેક્ષ ગયાં છે. “વસુદેવેની નારી પ્રસિદ્ધિર પાંત્રીસ હજાર તે સિદ્ધિ વસુદેવ રાજાની ફક્ત પાંત્રીશ હજાર રાણીઓ, ગિરિરાજ ઉપર મેક્ષ ગયાં છે. દમયંતી દીક્ષા લઈ રવગે-ત્યાંથી એવી ગૃહસ્થ પણે કેવલી થઈ મેક્ષ. મદનરેખાની દીક્ષા અને મોક્ષ. ચંદનબાલા-મૃગાવતી-રાજીમતીસુચેષ્ઠા-કૃષ્ણમહારાજની આઠ પટરાણીઓ-પ્રદ્યુમ્નની વૈદર્ભ પ્રમુખ રાણીઓ-આવી ચોવીશ જિનવરના તીર્થોમાં કોડે શ્રમણભગવતીઓ દીક્ષિત થઈ અને મેક્ષ પધાર્યા છે. દિગંબરોને અભિપ્રાય સાચે માનવામાં આવે તે, આગમન Jયતા ગણધર ભગવંતે અને સ્થવિરસૂરિવરના રચેલાં બધાં આગમ પણ ખોટાં કરે છે. અને પછી તે “પુરુષ-વિશ્વાસે વચનવિશ્વાસ, આવી કહેવત પણ, ખોટી રવાથી, જગતના બધા વહેવારોમાં પણ અવિશ્વાસ આવી ઉમે રહેશે. પાત્રો રાખે જ નહી તે. ગૌતમાદિક મહાપુરુષોની એક સાથે 4400 ની દીક્ષા થઈ, બધા વહેરવા કેમ જઈ શકે? બહુમુનિ 500 મુનિની ગૌચરી લાવતા હતા, એ ખોટું કરે. ઘરડા, માંદા, નવીન, બાલકઆવા બધા ભિક્ષા સ્વયં લેવા જાય? ગૃહસ્થના ઘેર જમે? હાથમાં જમે? હાથ, પગ, શરીર બગડે, વહેવારથી આ બધું અસમંજસ લાગે છે. સારા કે નબળા, બધા વહેવારો પ્રારંભમાં નાના સાંકડા પણ વનસ્પતિના વેલાની પેઠે, પાછલથી ફેલાઈ જાય છે. અને વેલાઓને વૃક્ષોના અવલંબનની પેઠે ખોટા માગેને પણ પાછલથી જોરદાર સહાયક મલી જાય છે. જોકે ગતાનગતિક છે. પરમાર્થ વિચારતા નથી. માટે આવા પથે માતબર થયા છે. સાચા નથી. થાનકવાસી મહાશયોએ-નારીને ઋતુધર્મ પાળવે નહી.
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy